Showing posts with label HTAT. Show all posts
Showing posts with label HTAT. Show all posts

2 August 2015

પ્રાણિઓ અને પક્ષિઓ વિષે જનરલ નોલેજ


1 સૌથી વધુ જીવનાર પ્રાણિ       કાચબો (250 વર્ષ )

2 સૌથી હલકુ પ્રાણી         અમેજોન ના જંગલ નો બન્દર

3 કાન ન હોય તેવુ પ્રાણી                     સાપ

4 સૌથી મોટુ પ્રાણી                     વ્હેલ માછલી

5 સંગીત પ્રીય પ્રાણી                            ડુક્કર ( પીગ )

6 માનવ માફક રડતુ પ્રાણી                     રીછ

7 રણનુ જહાજ                                  ઉંટ

8 જમીન પર ચાલતુ સૌથી મોટુ પ્રાણી          હાથી

9 સૌથી મોટો કુતરો                             વુલ્ફ

10 સૌથી ઉચુ પ્રાણી                             જીરાફ

11 સૌથી મોટો કુદકો લગવનાર પ્રાણી           કંગારુ

12 સૌથી વધુ હિંસક પ્રાણી                      વાઘ

13 સૌથી નાનુ પક્ષી                     હમીંગ બર્ડ

14 સૌથી રંગીન પક્ષી                           પીઠા

15 પોતાના બચ્ચાને દુધ પીવડાવતુ પક્ષી      ચામાચીડીયુ

16 લાંબા અંતર સુધી ઉડનારુ પક્ષી       આર્કટીક ટર્ન

17 જડપ થી ઉડતુ પક્ષી                      ફ્રીગેટ

18 સૌથી મોટુ ઇંડુ મુક્નાર પક્ષી         શાહમ્રુગ        

3 June 2015

છંદ

(૧) સ્વાર્થને પોષવા તારે,અંતરે વાસના નથી. — અનુષ્ટુપ
(૨) નીલી વસંત વન ફૂલ ભર્યા મહેકે – વસંતતિલકા
(૩) ભમો ભરતખંડમાં,સકળ ભોમ ખુંદી વળો – પૃથ્વી
(૪) અસત્યો માહીથી પ્રભુ ! પરમ સત્યે તું લઇ જા.— શિખરિણી
(૫) રે પંખીડાં સુખથી ચણજો,ગીત વા કાંઇ ગાજો.— મંદાક્રાંતા
(૬) હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો.— શાર્દૂલવિક્રિડિત
(૭) ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ દોલતો વાયુ વાય.—સ્ત્રગ્ધરા
(૮) પ્રાચી દિશામાં નભરક્ત દીસે — ઇન્દ્રવજા
(૯) સુલોચનાને શિર અંધ સ્વામી — ઉપેન્દ્રવજા
(૧૦) કેડેથી નમેલી ડોશી,દેખીને જુવાન નર
કહે,શું શોધો છો કશી ચીજ અછતી રહી ? – મનહર
(૧૧) સ્નેહગર્વ નથી જેને સ્નેહશોક ન એ ધરે,
તૂટ્યા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે – અનુષ્ટુપ
(૧૨) છાયા તો વડલા જેવી,ભાવ તો નદન રામ ,
દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય — અનુષ્ટુપ
(૧૩) કેવી રીતે જીવનમાં થઇ જાઉં સ્થિર ? — વસંતતિલકા
(૧૪) કેવાં તરંગિત સુચંચળ સ્વચ્છ નીર — વસંતતિલકા
(૧૫) ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા ! – પૃથ્વી
(૧૬) અખૂટ રસ પૌરુષે સભર આત્મા હું તો ચહું – પૃથ્વી
(૧૭) અરે મારી ભોળી શિશુક કવિતાને હજી નથી
મળ્યું એનું સાચ્ચું ધ્રુવપદ,ભમે આજ અટુલી – શિખરિણી
(૧૮) ખરે પુષ્પો જયારે મધુર ફળ ત્યારે તરુ ઘરે – મંદાક્રાન્તા
(૧૯) જનની જણ તો ભક્તજન,કાં દાતા કાં શૂર — દોહરો
(૨૦) શોકાવેશે હ્રદય ભરતી, કંપતી ભીતિઓથી – મંદાક્રાન્તા
(૨૧) તું નારી હમ પરપુરુષ,જોબન અપના હોય — દોહરો
(૨૨) મંદાક્રાન્તા કરુણ મધુર છંદ મંદ ક્રમંતા – મંદાક્રાન્તા
(૨૩) ચિંતા અંતરની દઇ દરિતને સંગી થવા ઇચ્છવું – શાર્દૂલવિક્રિડિત
(૨૪) કોરી છે મમ આ કિતાબ ઉરની ચર્ણે ધરું હે પિતા ! –શાર્દૂલવિક્રિડિત
(૨૫) રે એવાં તેજ કો જગતનયને દૂષ્ટિએ ના પડેલ – સ્ત્રગ્ધરા
(૨૬) ઊઠી વ્હેલા પ્રભાતે ઝટ ઘર-વખરી ગોઢવે વાળી ઝાળી –સ્ત્રગ્ધરા
(૨૭) વર્ષો લગી એ કરી ધર્મચિન્તા,
ને વેઠી કૈં વર્ષ સુધી અનિદ્રા — ઇન્દ્રવજા
(૨૮) દીઠો તને હંસની હાર માંહે,
દીઠો અષાઢી જલધારા માંહે — ઇન્દ્રવજા
(૨૯) અતાગ તાગ્યો લવણામ્બુરાશિ
મનુષ્યના અંતરનો જગતતણો – ઉપેન્દ્રવજા
(૩૦) અરે ન કીધાં ફૂલ કેમ આંબે ?
કર્યા વળી કંટક શા ગુલાબ – ઉપેન્દ્રવજા
(૩૧)ચૌતામાં લૂંટાણી મહારાણી ગુજરાતી વાણી – મનહર
(૩૨) એક દિન મહેતાજીએ છોકરાંને પ્રશ્ન કર્યો – મનહર
(૩૩) છેલ્લે બાંક છેલ્લો રાંક છોકરો જવાબ દે છે – મનહર
(૩૪) ઘીનો દીવો રાણો થાય,અગરબત્તી આછી પરમાય – ચોપાઇ
(૩૫) ઝાંઝરીએ દીવા બળે,હઈડે નાચે મોર –દોહરો
(૩૬) પાને પાને પોઢી રાત,તળાવ જંપ્યું કહેતાં વાત – ચોપાઇ
(૩૭) નમતાથી સૌ કો રીઝે,નમતાને બહુ માન,
સાગરને નદીએ ભજે છોડી ઊંચાં સ્થાન, — દોહરો
(૩૮) રુદિયાથી રુદિયા તણાં પાકાં થઇ ગયાં રેણ .
(૩૯) જ્યાં જ્યાં સાજન સંચરે પાછળ ફરતાં નેન. – દોહરો
(૪૦) પાન અચિંતું કોઇ નાનકું ગયું ડાળથી છૂટી – સવૈયા
(૪૧) કોયલના ટહૂકાએ ધીરે વન આખાને વાત કહી –સવૈયા
(૪૨) તડકા ઉપર બેત્રણ તરતાં પતંગિયાને પૂછયું જઇ – સવૈયા
(૪૩) નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી – હરિગીત
(૪૪) મર્ત્ય જીવનતો ખરે,માત્ર પૂર્વાલાપ છે — હરિગીત
(૪૫) નિરખા ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું તે જ હું શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
નથી અહીંયાં કોઇ કૃષ્ણ તોલે – ઝૂલણા
(૪૬) આજ મહારાજ જલ પર ઉદય જોઇને
ચન્દ્રનો હ્રદયમાં હર્ષ જામે – ઝૂલણા
(૪૭) ઈલા દિવાળી દીવડા કરીશું – ઇન્દ્રવજા
(૪૮) નદીથી વહે છે ગિરિથી રમંતી – ઉપેન્દ્રવજા
(૪૯) કાલે રાજા છે ગઇ છુંગ થાકી
વાંચીશ વહેલા સહુ પાઠ બાકી – ઉપેન્દ્રવજા
(૫૦) એકાંત આગિરિ તણાં ઉદરે પડેલું – વસંતતિલકા
(૫૧) ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી નથી એકે વાદળી –શાર્દૂલવિક્રિડિત
(૫૨) ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે,નેત્રને તૃપ્તિ થાય.— સ્ત્રગ્ધરા
(૫૩) તું ઊઠ જાગ જનમંડળને જગાડ – વસંતતિલકા
(૫૪) વળાવી બા આવ્યાં જીવનભર જે સર્વ અમને – શિખરિણી
(૫૫) પૃથ્વીના ફેફસામાં પ્રતિ સમય રહું પૂરી હું પ્રાણવાયું – સ્ત્રગ્ધરા
(૫૬) દિશા વિજ્ય કૂચનાં કદમ ગાજતાં ઊપડે — પૃથ્વી
(૫૭) વિશાળ છાયાએ સકળ અમ સંતાપ હરતાં – શિખરિણી
(૫૮) યોગી હું વનમાં બન્યો ગૃહ વિષે તું હા ! બની યોગિની –શાર્દૂલવિક્રિડિત
(૫૯) આવ્યો આવ્યો શત શત શિલા પર્વતો તોડી આવ્યો –મંદાક્રાન્તા
(૬૦) દિશા સકળમાં ભમી,ક્ષિતિજ હાથ તાળી દઇ –પૃથ્વી
(૬૧) વૃદ્ધા માતા નયન નબળાં ફેરવી ત્યાં જુએ છે – મંદાક્રાન્તા
(૬૨) વીણાનાં ગાન થંભે નિજ નિજ વ્યવહારો તજી વિશ્વ દેખે –સ્ત્રગ્ધરા
(૬૩) આજે મારે હ્રદય રણકે તારું ઉન્મત્ત ગીત – મંદાક્રાન્તા
(૬૪) લઉં ગુલછડી ? સુગંધમય પાંખડી ? કે ઘડી – પૃથ્વી
(૬૫) ભૂલોની જ પરંપરા જગત આ એવું દીસે છે પિતા – શાર્દૂલવિક્રિડિત
(૬૬) એક મૂરખને એવી ટેવ, પથ્યર એટલા પૂજે દેવ — ચોપાઇ
(૬૭) સાંભળી શિયાળ ભોલ્યું, દાખે દલપતરામ,
અન્યનું તો એક વાંકું, આપણાં અઢાર છે — મનહર
(૬૮) પ્રભો અંતર્યામી જીવન જીવનાં દીન શરણાં – શિખરિણી
(૬૯) ભલે મૃદુ રહીસહી જખમ છેક ચૂરો થતું –પૃથ્વી
(૭૦) હા પ્રસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.—મંદાક્રાન્તા
(૭૧) રાત પડી ઘર જાને બાળા વઢશે બાપુ તારા — સવૈયા
(૭૨) ઊગે છે નભસૂર્ય ગાઢ જગનાં અંધારાને ભેદવા – શાર્દૂલવિક્રિડિત
(૭૩) ઊંટ કહે આ સભામાં વાંકાં અંગવાળાં ભૂંડાં – મનહર
(૭૪) તાજા યૌવનના સ્પર્શે , તગે છે દેહ એહનો – અનુષ્ટુપ
(૭૫) આકાશે સંધ્યા ખીલીતી માથે સાતમ કેરો ચાંદ — સવૈયા
(૭૬) ભાષાને શું વળગે ભૂર,જે રણમાં જીતે તે શૂર – ચોપાઇ
(૭૭) જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની –હરિગીત
(૭૮) તિલક કરતાં ત્રેપન થયાં, જપ માળાનાં નાકાં ગયાં –ચોપાઇ
(૭૯) કરતાં જાળ કરોળિયો ભાંય પડી ગભરાય,
વણ તૂટેલે તાંતણે ઉપર ચઢવા જાય – દોહરો
(૮૦) ઝેર ગયાંને વેર ગયાં વળી કાળા કેર ગયા કરનાર –સવૈયા
(૮૧) આ પ્રેમ સંસારી તણોતું જ તે જ જેવો છે નક્કી – હરિગીત
(૮૨) જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી – હરિગીત
(૮૩) વાદળની ચાદર ઓઢીને,સૂરજ જ્યારે પોઢી જાય – ચોપાઇ
(૮૪) પુષ્પ તણી પાંદડીએ બેસી,હસતું કોણ ચિરંતર હાસ –સવૈયા
(૮૫) ઓ ઈશ્વર ભજિયે તને,મોટું છે તુજ નામ ,
ગુણ તારાં નિત ગાઇએ,થાય અમારાં કામ – દોહરો
(૮૬) લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય – ચોપાઇ

2 June 2015

ગુજરાતના અભ્યારણો



🔴ગિર સિંહનું અભયારણ્ય
➡સ્થળ : Gir Somanath જિલ્લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી.
વિસ્તાર : 1412 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી
ભૂડં, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ.
સુવિધા : અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઈડ તથા પુસ્તકાલય છે. વન્ય પ્રાણીને લગતી ફિલ્મો અને સ્લાઈડ શૉ ગોઠવવામાં આવે છે. શ્રેષ્ઠ સમય : જાન્યુઆરીથી મે મહિનો.
રેલવે મથક : વેરાવળ-સાસણગીર.
🔴બરડા : સિંહ અભયારણ્ય
➡સ્થળ : porbandra
જિલ્લો. પોરબંદરથી લગભગ 14 કિ. મી. ના અંતરે છે.
વિસ્તાર : 192 ચોરસ કિ. મી.
વન્ય સૃષ્ટિ : જંગલી ભૂંડ, દીપડો, ચિત્તલ, સાંભર,નીલગાય, વાંદરા.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી માર્ચ.
રેલ્વે મથક : રાણાવાવ-પોરબંદર
🔴સામુદ્રિક ઉદ્યાન /અભયારણ્ય
➡સ્થળ : જામનગર જિલ્લો, કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં.
વિસ્તાર : 163 ચોરસ કિ. મી. માં રાષ્ટ્રીય ઉદ્યાન, 458 ચોરસ કિ. મી.માં અભયારણ્ય.
વન્ય પ્રાણીસૃષ્ટિ : વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા નામના જળચળ જીવ વસે છે. ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રયસ્થાન. વિવિધ જળપંખી જોવા મળે છે.
સુવિધા : વનવિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે યાત્રિંક બોટ.
શ્રેષ્ઠ સમય : ડિસેમ્બરથી મે મહિનો
રેલવે મથક : જામનગર.
🔴વેળાવદર : કાળિયાર અભયારણ્ય
➡સ્થળ : ભાવનગર જિલ્લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્તે અમદાવાદ-ભાવનગરની વચ્ચે.
વિસ્તાર : 18 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : કાળિયાર, વરુ.
સુવિધા : ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી મે મહિનો.
રેલવે મથક : ભાવનગર.
🔴ઘુડખર અભયારણ્ય
➡સ્થળ : સુરેન્દ્રનગર/કચ્છ જિલ્લો, સુરેન્દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્છના નાના રણમાં
વિસ્તાર : 4953 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ,નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
સુવિધા : ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
શ્રેષ્ઠ સમય : ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક : હળવદ
🔴નળસરોવર પક્ષી અભયારણ્ય
➡સ્થળ : સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ-સુરેન્દ્રનગરના રસ્તે સાણંદ પાસે 35 કિ. મી.
વિસ્તાર : 115 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : યાયાવર જળચર પક્ષીઓ જેવાં કે વિવિધ પ્રકારનાં બગલાંઓ, બતકો, સ્પુનબીલ, બાજ અને સ્થળાંતરી પક્ષીઓની અનેક જાતો.
સુવિધા : પક્ષીનિરીક્ષણ માટે સરોવરમાં જવા નાની હોડીઓ. બાયનોક્યુલર પણ ભાડે મળી શકે છે.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : સાણંદ.
🔴રતનમહાલ : રીંછ અભયારણ્ય
➡સ્થળ : પંચમહાલ જિલ્લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય,ડુક્કર.
સુવિધા : પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
શ્રેષ્ઠ સમય : ડિસેમ્બરથી માર્ચ.
રેલવે મથક : બારિયા અને પીપલોદ
🔴જેસોર : રીંછ અભયારણ્ય
➡સ્થળ : બનાસકાંઠા જિલ્લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
વિસ્તાર : 181 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ,શાહુડી, પક્ષીઓ.
સુવિધા : અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.
🔴ડુખમલ : રીંછ અભયારણ્ય
➡સ્થળ : ભરૂચ જિલ્લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
વિસ્તાર : 151 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડા, સાબર, ચોશિંગા,ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા : ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી માર્ચ.
રેલવે મથક : અંકલેશ્વર.
🔴હિંગોલગઢ : પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય
➡સ્થળ : રાજકોટ જિલ્લો.
જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
વિસ્તાર :7 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : નીલગાય, છીંકારાં, સ્થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
સુવિધા : જસદણમાં સરકારી ગેસ્ટ હાઉસ.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી માર્ચ.
રેલવે મથક : રાજકોટ-જસદણ.
➡ગુજરાતના અભ્યારણ્યો
ક્રમ જિલ્લો અભ્યારણ રક્ષિત વિસ્તાર
મુખ્ય વન્ય પ્રાણીઓ
🌴🍂🍁🌿🍀
🐒🐘🐅🐇🐆🌿
🍀🌷🌸🍃🍂💐
🔴1 બનાસકાંઠા બાલારામ અંબાજી વન્યજીવ અભ્યારણ્ય
રીંછ, નીલગાય, ઝરખ
🔴2 બનાસકાંઠા જેસોર રીંછ અભ્યારણ્ય
રીંછ, નીલગાય, ઝરખ
🔴3 સુરેન્દ્રનગર
ઘુડખર અભ્યારણ્ય
ઘુડખર, નીલગાય
🔴4 કચ્છ સૂરખાબનગર અભ્યારણ્ય
ચિંકારા, વરૂ
🔴5 કચ્છ નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય
ચિંકારા, નીલગાય,હેણોતરો
🔴6 પોરબંદર બરડા અભ્યારણ્ય
દીપડો, નીલગાય
🔴7 જામનગર ગાગા અભ્યારણ્ય
પક્ષીઓ
🔴8 જામનગર ખીજડીયા અભ્યારણ્ય
પક્ષીઓ
🔴9 જામનગર દરિયાઈ અભ્યારણ્ય (જામનગર)
દરિયાઈ જીવસૃષ્ટિ
🔴10  ગીર Somnath અભ્યારણ્ય
સિંહ, દીપડો, ઝરખ,ચિત્તલ, વાંદરા, સાબર

🔴11 પોરબંદર પોરબંદર અભ્યારણ્ય
 યાયાવર પક્ષીઓ
🔴12 રાજકોટ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય
 ચિંકારા, વરૂ, નીલગાય
🔴13 કચ્છ કચ્છ ઘોરાડ અભ્યારણ્ય
ચિંકારા, ઘોરાડ
🔴14 અમરેલી પાણીયા અભ્યારણ્ય
ચિંકારા, સિંહ, દીપડો
🔴15  morbi
રામપરા અભ્યારણ્ય
 ચિંકારા, વરૂ, નીલગાય
🔴16 અમદાવાદ નળ સરોવર પક્ષી અભ્યારણ્ય
યાયાવર પક્ષીઓ
સુરેન્દ્રનગર
🔴17 નર્મદા dediyapada શૂળપાણેશ્વર અભ્યારણ
રીંછ, દીપડો, વાંદરા
🔴18 પંચમહાલ જાંબુઘોડા અભ્યારણ્ય
 દીપડો, રીંછ, ઝરખ
🔴19 ડાંગ પુર્ણા અભ્યારણ્ય
દીપડો, ઝરખ
🔴20 મહેસાણા
Kadi  થોળ અભ્યારણ્ય
પક્ષીઓ
🔴21 દાહોદ રતનમહાલ અભ્યારણ્ય
રીંછ, દીપડો
🔴22 અમરેલી મિતિયાલા વન્ય પ્રાણી અભ્યારણ્ય
સિંહ, દીપડો, હરણ
🌾🍁🍁🌴🌲🍂

31 May 2015

સા.વિ ધો-7 સે-2



♦મધ્યયુગીન ગુજરાત
💫🍃🌾🌹🌻
➡ગુજરાતમાં ચાવડાવંશ, વાઘેલાવંશ અને સોલંકી વંશના શાસકોએ કેટલાં વર્ષ શાસન કર્યું ? - 560 વર્ષ.
 (૨) મધ્યયુગીન ગુજરાતમાં ગુજરાતની રાજધાની કઈ હતી ? - અણહિલવાડ પાટણ.
 (૩) અણહિલવાડ પાટણને સ્થાપનાર રાજાનું નામ જણાવો. - વનરાજ ચાવડા.
(૪) સિધ્ધરાજ જયસિંહે કયો ગ્રંથ બનાવડાવ્યો હતો ? - સિધ્ધહેમ શબ્દાનુંશાસન.
 (૫) સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી ? - મૂળરાજ સોલંકી.
(૬) પાટણની ઐતિહાસિક રાણકી વાવ કોણે બંધાવી હતી ? - રાણી ઉદયમતિ.
(૭) સિધ્ધરાજ જયસિંહે પાટણમાં કયું તળાવ બંધાવ્યું હતું ? - સહસ્ત્રલિંગ તળાવ.
(૮) શાહબુદ્દીન ધોરીને કઈ રાણીએ યુધ્ધમાં હાર આપી હતી ? - નાઈકીદેવી.
(૯) વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ જણાવો. - કરણદેવ વાઘેલા.
(૧૦) અહમદશાહે 1411 માં કયું નગર વસાવ્યું ? - અમદાવાદ.
(૧૧) ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત ક્યારે થઈ ? - સત્તરમી સદીમાં.
(૧૨) રાજધાનીનો પ્રદેશ સરસ્વતી નદીના કિનારે હોવાથી ક્યાં નામે ઓળખાતો ? - સરસ્વતીમંડલ.
(૧૩) સોલંકી યુગ દરમિયાન અગિયારમી સદીમાં મોઢેરામાં શાનું નિર્માણ કરવામાં આવ્યું ? - સૂર્યમંદિર.
 (૧૪) વડનગરનાં ઐતિહાસિક સ્થાપત્યનું નામ જણાવો. –
કિર્તિતોરણ.
💫🍃🌹🌻🌾
♦પાઠ-૨ ભારત : આબોહવા અને કુદરતી સંશોધનો.
🌾🌻🌹🍃💫
➡(૧) ભારતની મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે ? -કર્કવૃત. (૨) ઊંચાઈ પર આવેલાં સ્થળોનું તાપમાન કેવું હોય છે ? -ઠંડું.
 (૩) ઓકટોબર – નવેમ્બર માસમાં ક્યાં પવનોને લીધે વરસાદ પડે છે ? - મોસમી પવનો.
(૪) પૃથ્વી પર કુદરતી રીતે સર્જાયેલાં, સરળતાથી મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતાં કુદરતી પદાર્થોને શું કહે છે ? - કુદરતી સંશાધનો.
(૫) ગંગા નદીનું બીજું નામ જણાવો. -ભગીરથી.
(૬) બિહારની કઈ નદીમાં દર વર્ષે પૂર આવે છે ? -કોસી નદી. (૭)કાશ્મીરમાં પાણીના ક્યાં સરોવરો આવેલાં છે ? - દાલ અને વુલર.
(૮) ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે ? - નર્મદા યોજના.
(૯) જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામી રાસાયણિક બંધારણ ધરાવતાં પદાર્થોને શું કહે છે ? - ખનીજો. (૧૦)આ ખનીજનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં સૌથી વધુ થાય છે ? - સોનું.
(૧૧) ભારતમાં કેટલી જાતનાં વૃક્ષો થાય છે ? - ૫000. (૧૨)અંદમાન અને નિકોબાર દ્રીપસમૂહોના વૃક્ષોની ઊંચાઈ કેટલી હોય છે ? - 30 થી 35 મીટર.
(૧૩) ગંગા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં બનેલું જંગલ ક્યા નામથી ઓળખાય છે ? - સુંદરવન.
(૧૪) હોડી કે સ્ટીમરો ક્યા વ્રુક્ષના લાકડામાંથી બને છે ? - સુંદરીના.
(૧૫) ભારતના વિશિષ્ઠ પ્રાણીનું નામ જણાવો. – ગેંડો.
🍀🌾🌻🌹🍃💫
♦પાઠ- ૩. અદાલતો શા માટે ?
🍀🌾🌻🌹🍃💫
➡(૧)અદાલતો એ કયા તંત્રનો ભાગ છે ? – ન્યાયતંત્ર.
(૨) સૌથી નીચલી અદાલત કઈ અદાલત ગણાય ? - તાલુકા અદાલત.
(૩) રાજ્યની વડી અદાલતને શું કહે છે ? – હાઇકોર્ટ.
(૪) ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે ? –
અમદાવાદ.
(૪) આપણા દેશની સૌથી ટોચની અદાલત ક્યા નામે ઓળખાય છે ? - સર્વોચ્ચ અદાલત.
(૫) સર્વોચ્ચ અદાલત બીજા ક્યા નામે ઓળખાય છે ? - સુપ્રિમ કોર્ટ.
(૬) FIR નું પુરૂ નામ જણાવો. - ફર્સ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ. અદાલતના વડા અધિકારીને શું કહે છે ? –
ન્યાયાધીશ.
(૭) ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ ? - ઈ.સ. 1960 માં.
🍀🌾🌻🌹🍃💫
♦પાઠ-૪. મુઘલ સામ્રાજ્ય : સ્થાપના અને વિસ્તરણ.
🍀🌾🌻🌹🍃💫
➡(૧) ભારતમાં મુઘલવંશની સ્થાપના કોણે કરી ? - બાબર.
(૨) બાબરના અવસાન બાદ મુઘલવંશનો રાજા કોણ બન્યો ? - હુમાયુ. (૩) અમરકોટના રાણાને ત્યાં કયા મુઘલ શાસકનો જન્મ થયો ? - અકબર.
(૪) દિલ્લીની ગાદી પર સૂરવંશનું સ્થાપનાર રાજાનું નામ જણાવો. - શેરશાહ સૂરી. (૫) અકબર નાનો હોવાથી શાસન કોણે સાંભળ્યું હતું ? - સરદાર બહેરામખાન.
(૬) અકબરે કોની સાથેના યુધ્ધ વિજયથી ચિતોડ અને રણથંભોર મેળવ્યાં ? - રાણા પ્રતાપ.
(૭) અકબર પછી દિલ્લીની ગાદી પર કોણ આવ્યું ? - જહાંગીર.
(૮) અકબરના દરબારમાં બુધ્ધિશાળી અને હાજરજવાબી તરીકે કોણ વખણાતું ? - બિરબલ.
(૯) જમીન મહેસૂલના દર કોણે નક્કી કર્યા હતાં ? - શેરશાહ સૂરી.
(૧૦) સિક્કા છાપવાના સ્થળને શું કહે છે? - ટંકશાળ.
 (૧૧) મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુધ્ધ ક્યાં સ્થળે થયું ? –હલ્દીઘાટી.
🍀🌾🌻🌹🍃💫
♦પાઠ- ૫ ભારત : ખેતી, ઉદ્યોગ અને પરિવહન.
🍀🌻🍃🌹🌾💫
➡ (૧) આપણા દેશના કેટલાં ટકા લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ? – ૭૦ % (૨)ઓછા કસવાળી જમીન ક્યાં પાકને વધુ અનુકૂળ આવે છે ? - જુવાર અને બાજરી.
(૩) બાજરીનું સૌથી વધુ ઉત્પાદન દેશમાં ક્યાં થાય છે ? - રાજસ્થાન. (૪) કયા પાકના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં પ્રથમ ક્રમ છે ? - બાજરી અને શેરડી.
(૫) “ઘઉં ના ભંડાર” તરીકે કયું રાજ્ય ઓળખાય છે ?- પંજાબ.
(૬) શણના પાકને તૈયાર થતાં કેટલા મહિનાનો સમય લાગે છે ? - 8 થી 10 મહિના.
(૭) દુનિયાની સૌથી મોટી નહેર યોજનાનું નામ જણાવો. - ઇન્દિરા નહેર યોજના. (૮) ભારતમાં “પોલાદ-ઉદ્યોગના પિતા” તરીકે કોણ પ્રખ્યાત છે ? - જમશેદજી ટાટા.
 (૯) ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ? - ધોરીમાર્ગ નં- 7. (૧૦) ભારતમાં મેટ્રો ટ્રેન ક્યાં કાર્યરત છે ?- દિલ્લી અને કલકત્તા.
(૧૧) પર્વતીયપ્રદેશો કે જ્યાં રેલમાર્ગ અને સડક માર્ગ શક્ય નથી, ત્યાં શાનો ઉપયોગ થાય છે ? - રોપ વે.
 (૧૨) રાષ્ટ્રીય ધોરીમાર્ગના માઈલસ્ટોનમાં શું લખેલું હોય છે ? -N.H.
🌾🌹🍃🌻🍀💫
♦પાઠ- ૬ મુઘલ સામ્રાજ્ય : સુવર્ણયુગ અને અસ્ત.
🌾🌹🍃🌻🍀💫
 ➡(૧) મુઘલ સામ્રાજ્યનો સૌથી વધુ પ્રતિભાશાળી શાસક કોણ હતો ? - અકબર.
(૨) વિશ્વ વિખ્યાત તાજમહલ કોણે બંધાવ્યો હતો ? - શાહજહાં.
(૩) ‘રાજ્યની આબાદીનો પાયો ખેતી છે’ આવું કયો શાસક માનતો હતો ? - શાહજહાં.
 (૪) જહાંગીરના સમયમાં કયો ઉત્સવ ઉજવવામાં આવતો ? - દશેરા.
(૫) મુઘલ શાસનકાળમાં ગુજરાતની કઈ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત હતી? - સુતરાઉ કાપડ. (૬) કયા મુઘલ શાસક “મહેલોનો બાંધનાર” તરીકે ઓળખાય છે ? - શાહજહાં.
(૭) શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો ? - ઈ.સ. 1630 માં શિવનેરીના કિલ્લામાં. (૮) શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં સ્થળે થયો હતો ?- રાયગઢ.
🌾🌹🍃🌻🍀💫
♦પાઠ- ૭. બજારમાં ગ્રાહક.
🌾🌹🍃🌻🍀💫
➡ (૧) સાપ્તાહિક બજાર બીજા કયા નામે ઓળખાય છે ? - ગુર્જરી બજાર.
(૨) પૈસા આપી વસ્તુ ખરીદનારને શું કહે છે ? - ગ્રાહક.
(૩) શાકાહારી ખાદ્યસામગ્રી પર ક્યા રંગનું ચિન્હ હોય છે ? - લીલા રંગનું.
 (૪) RTI નું પુરૂ નામ જણાવો. - રાઈટ ટુ ઇન્ફોર્મેશન.
(૫) ખેતપેદાશોથી તૈયાર થતી ચીજવસ્તુઓ પર શાનું ચિહન હોય છે ? - લાલ રંગનું.
 (૬) ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુ પર શાનું નિશાન હોય છે ? - ISI.
(૭) ઊનની બનાવટો અને પોશાકની વસ્તુ પર શાનું નિશાન હોય છે ? - વુલમાર્ક.
(૮) સોના-ચાંદીની બનાવટો પર શાનું નિશાન હોય છે ? – હોલમાર
્ક.
🍀🌻🍃💫🌹🌾
♦પાઠ – ૮. મધ્યકાલીન સ્થાપત્યો.
🌾💫🍃🌻🍀🌹
➡(૧) સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ? - જૂનાગઢ.
 (૨) જામનગરમાં ગુજરાતમાં ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠે કયું યાત્રાધામ આવેલું છે ? - દ્વારકા.
(૩) ગુજરાતનું કયું મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે? -
દ્વારકા મંદિર.
 (૪) ભીમદેવ પહેલાએ મહેસાણા જીલ્લામાં કયું સ્થાપત્ય બંધાવ્યું હતું ? - મોઢેરાનું સૂર્યમંદિર.
(૫) રૂદ્ર મહાલય ક્યાં આવેલ છે ? - પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં.
(૬) સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે ? - અમદાવાદ.
(૭) કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ? - કુતુબુદ્દીનને.
 (૮) દિલ્લીનો કુતુબમિનાર કોણે બંધાવ્યો હતો ? - ઈલ્તુત્મિશ.
(૯) ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ કોને બંધાવી હતી ? - કુતુબદીન ઐબક.
(૧૦) તુંજાવરનું બૃહદેશ્વરનું મંદિર કોને બંધાવ્યું હતું ? - રાજરાજે.
(૧૧) ભારતનો સૌથી ઊંચો દરવાજો કયો છે ? - બુલંદ દરવાજો, ઊંચાઈ-53 મીટર.
(૧૨) શાહજહાંએ તાજમહલ કોની યાદમાં બંધાવ્યો હતો ? - તેની પત્ની મુમતાજની યાદમાં.
(૧૩) મુઘલ શાસનકાળ દરમિયાનના સ્થાપત્યોમાંથી કોનો સમાવેશ વિશ્વની સાત અજાયબીઓમાં થાય છે ? – તાજમહલ.
💫🍀♦🌻🍃
♦પાઠ-૯. ભારત : લોકજીવન.
🌹🍃🍀🍀🌻💫🌾
 ➡(૧)ગુજરાતનું કયું નૃત્ય પ્રસિધ્ધ છે ? -ગરબા.
 (૨) લાવણી ક્યાં રાજ્યનું નૃત્ય છે ? - મહારાષ્ટ્ર.
(૩) પંજાબનું કયું પીણું પ્રસિધ્ધ છે ? - લસ્સી.
(૪) પાંચ નદીઓનો પ્રદેશ તરીકે કોણ જાણીતું છે ? - પંજાબ. (૫)નૌકાઘર બીજા ક્યાં નામથી ઓળખાય છે ? - શિકારા.
(૬) દક્ષિણ ભારતમાં કઈ વાનગી પ્રસિધ્ધ છે ? - ઈડલી-ઢોંસા.
 (૭) તમિલનાડુ તથા આંધ્રપ્રદેશના નૃત્યોના નામ જણાવો. - ભરતનાટ્યમ અને કૂચિપૂડી.
(૮) બંગાળની લોકપ્રિય વાનગીનું નામ જણાવો. - રસગુલ્લાં.
 (૯) બિહુ નૃત્ય ક્યાં રાજ્યનું છે ? – આસામ.
🌹🍃🍀🌻💫
♦પાઠ- ૧૦. જાહેર મિલકતો.
🌾🍀🌻💫🌹
➡ (૧) જે સામગ્રી કે સ્થળનો ઉપયોગ બધાં કરી શકતા હોય તેણે શું કહેવાય ? - જાહેર મિલકત.
 (૨) આપણું ઘર એ જાહેર મિલકત કહેવાય ? - ના.
(૩) જાહેર રસ્તા પર વ્રુક્ષો એ જાહેર મિલકત કહેવાય ? - હા. (૪) સ્થાપત્યોને નુકશાન કરવાથી શું થાય ? - ગુનો બને, સજા થાય.
🌾🍀🌻🍃
♦પાઠ- ૧૧. ઈશ્વર સાથે અનુરાગ.
🍀💫🍃🌹🌻
➡ (૧) વલ્લભાચાર્યનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - બિહારના ચંપારણ્યમાં ઈ.સ. 1479માં.
(૨) ચૈતન્ય મહા પ્રભુનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - બંગાળમાં ઈ.સ.1485માં નાદિયામાં.
(૩) ગુરૂ નાનકનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - ઈ.સ.1469માં લાહોર નજીક તલવંડી ગામે. (૪) શીખ ધર્મગ્રંથનું નામ જણાવો. - ગુરૂ ગ્રંથ સાહેબ.
 (૫) ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી ? - સ્વામી રામાનંદ.
(૬)“વૈષ્ણવજન તો તેને રે કહીએ” કાવ્ય કોણે રચ્યું હતું ? - નરસિંહ મહેતા.
(૭) સંત કબીર શાનાં માટે જાણીતા છે ? - દોહા માટે. (૮) સંત રૈદાસનો જન્મ ક્યાં થયો હતો ? - કાશી. (૯) સંત રૈદાસની શિષ્યાનું નામ જણાવો. – મીરાંબાઈ.
🌾💫💫💫💫
♦પાઠ- ૧૨. ખંડ-પરિચય : ઉત્તર અમેરિકા , દક્ષિણ અમેરિકા અને યુરોપ.
🍃🍃🍃🍃🍃🍃🍃
 (૧) અમેરિકાનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું ? - અમેરીગો વેસ્પુચી.
(૨) અમેરિકાના મૂળ વતનીઓ ક્યા નામે ઓળખાય છે ? - રેડ ઇન્ડિયન.
(૩) મેકેન્ઝી નદીઓના બનેલા મેદાનોનું નામ જણાવો. - પ્રેરિઝના મેદાનો.
(૪) ઉત્તર અમેરિકાના સૌથી ઊંચાં શિખરનું નામ જણાવો. - માઉન્ટ મેકિન્લે.
 (૫) અલાસ્કાના બર્ફીલા પ્રદેશના લોકો કેવાં ઘરમાં રહે છે ? - બરફના ચોસલામાંથી બનેલ ઇગ્લુમાં.
(૬) કેનેડામાં કયું ખનીજો વિશ્વમાં સૌથી વધુ મળે છે ? - એસ્બેસ્ટોસ, નિકલ, પ્લેટિનમ.
(૭) વિશ્વની સૌથી મોટી નદીનું નામ જણાવો. - એમેઝોન.
(૮) પંપાઝ મેદાનોમાં કયું ઘાસ જાણીતું છે ? - આલ્ફાલ્ફા.
(૯) ઉત્તરધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર ભારતીય નારીનું નામ જણાવો. - પ્રીતી સેનગુપ્તા.
 (૧૦) બ્રાઝિલમાં કયો અજાયબ અજગર જોવા મળે છે ? – એનાકોન્ડા
🌾🌻🌹🍀💫

18 May 2015

विश्व के प्रमुख संगठन और उनके मुख्यालय



✥ ✥ ✥ ✥ ✥ ✥ ✥ ✥ ✥ ✥ ✥ ✥ ✥ ✥ ✥ ✥ ✥
1. रेडक्रॉस - जेनेवा
2. इंटरपोल (INTERPOL) - पेरिस (लेओंस)
3. एशियाई विकास बैंक (ADB) - मनीला
4. विश्व वन्य जीव संरक्षण कोष (WWF) - ग्लांड(स्विट्ज़रलैंड)
5. नाटो (NATO) - ब्रुसेल्स
6. अंतर्राष्ट्रीय न्यायालय - हेग
7. यूनिसेफ - न्यूयॉर्क
8. सार्क (SAARC) - काठमाण्डु
9. संयुक्त राष्ट्र पर्यावरण कार्यक्रम (UNEP) - नैरोबी
10. गैट (GATT) - जेनेवा
11. विश्व व्यापार संगठन (WTO) - जेनेवा
12. अमरीकी राज्यों का संगठन (OAS) - वाशिंगटन डी. सी.
13. अरब लीग - काहिरा
14. परस्पर आर्थिक सहायता परिषद् (COMECON) - मास्को
15. वर्ल्ड काउंसिल ऑफ़ चर्चेज (WCC) - जेनेवा
16. यूरोपीय ऊर्जा आयोग (EEC) - जेनेवा
17. अफ़्रीकी आर्थिक आयोग (ECA) - आदिस-अबाबा
18. यूरोपीय मुक्त व्यापार संघ (ECTA) - जेनेवा
19. संयुक्त राष्ट्र शरणार्थी उच्चायोग (UNHCR) - जेनेवा
20. अंतर्राष्ट्रीय परमाणु ऊर्जा एजेंसी (IAEA) - वियना
21. पश्चिमी एशिया आर्थिक आयोग (ECWA) - बगदाद
22. संयुक्त राष्ट्र व्यापार एवं विकास सम्मलेन (UNCTAD) - जेनेवा
23. एमनेस्टी इंटरनेशनल - लंदन
24. अंतर्राष्ट्रीय ओलम्पिक कमिटी (IOC) - लुसाने
25. यूरोपीय कॉमन मार्केट (ECM) - जेनेवा
26. राष्ट्रमंडलीय राष्ट्राध्यक्ष सम्मलेन (CHOGM) - स्ट्रान्सबर्ग
27. पेट्रोलियम उत्पादक देशों का संगठन (OPEC) - वियना
28. आर्थिक सहयोग और विकास संगठन (OECD) - पेरिस
29. यूरोपियन परमाणु ऊर्जा समुदाय (EURATON) - ब्रुसेल्स
30. राष्ट्रमंडल (कॉमनवेल्थ) - लंदन
31. यूरोपीय आर्थिक समुदाय (EEC) - जेनेवा
32. यूरोपीय संसद - लक्जमबर्ग
33. यूरोपियन स्पेस रिसर्च आर्गेनाईजेशन (ESRO) - पेरिस
34. अंतर्राष्ट्रीय श्रम संगठन (ILO) - जेनेवा
35. एशिया और प्रशांत क्षेत्रों का आर्थिक और सामाजिक आयोग - बैंकाक
36. अफ़्रीकी एकता संगठन (OAU) - आदिस-अबाबा
37. यूनेस्को - पेरिस
38. विश्व बैंक - वाशिंगटन डी. सी.
39. अंतर्राष्ट्रीय मुद्रा कोष (IMF) - वाशिंगटन डी. सी.
40. संयुक्त राष्ट्र खाद्य एवं कृषि संगठन (FAO) - रोम
41. संयुक्त राष्ट्र औद्योगिक विकास संगठन (UNIDO) - वियना
42. विश्व स्वास्थ्य संगठन (WHO) - जेनेवा
43. दक्षिण पूर्वी एशियाई राष्ट्रों का संघ (ASEAN) - जकार्ता
🇮🇳🚩🇮🇳

भारत में परिवहन एवं दूरसंचार


✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡
1. भारत में सर्वाधिक कच्ची सड़कों वाला राज्य है-
☛ उड़ीसा
2. भारत में सड़क मार्ग की लंबाई में प्रथम स्थान है-
☛ महाराष्ट्र का ।
3. भारत अंतर्राष्ट्रीय विमान सेवाएं प्रदान कराता है-
☛ एयर इंडिया द्वारा ।
4. 'सीमा सड़क संगठन' की स्थापना की गई-
☛ 1906 ई. में ।
5. भारत घरेलू विमान सेवाएं प्रदान कराता है-
☛ इंडियन एयरलाइंस द्वारा ।
6. भारत में हेलीकॉप्टर सेवा उपलब्ध कराई जाती है-
☛ पवन हंस द्वारा ।
7. निजी क्षेत्र का भारत का पहला हवाई अड्डा बनाया गया है-
☛ कोचीन में ।
8. एन्नोर बंदरगाह(चेन्नई) स्थापित किया गया है-
☛ एशियाई विकास बैंक की सहायता से ।
9. 'सेतु समुद्रम परियोजना' स्थित है-
☛ भारत-श्रीलंका के मध्य ।
10. 'सागरमाला परियोजना' संबंधित है-
☛ जहाजरानी क्षेत्र में ।
11. विश्व में मोबाइल फोन का सर्वाधिक घनत्व है-
☛ लक्जेमबर्ग में ।
12. नेपाल दूरसंचार सेवाओं के लिए भारत एवं नेपाल द्वारा गठित कंपनी है-
☛ यूनाइटेड टेलीकॉम ।
13. विश्व की सर्वाधिक टेलिफोन नेटवर्क वाला देश है-
☛ चीन ।
14. भारत में वायु परिहन की शुरुआत कब हुई ?
☛ 1911 ई. में ।
15. भारत में एक ज्वारीय बंदरगाह है-
☛ कांडला ।
16. 'ओपेन स्काई पॉलिसी' का अर्थ है-
☛ विदेशी विमान सेवा को अनुमति देना ।
17. भारत में मोटर वाहनों का सर्वाधिक निर्यात किया जाता है-
☛ जवाहरलाल नेहरू बंदरगाह से ।
✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡ ✡🇮🇳🚩🇮🇳

भारतीय क्रिकेट से जुड़े रोचक जानकारी

-========
.
* भारत में पहला क्रिकेट क्लब -
-------------ओरिएंटलक्रिकेट क्लब,
1848
* पहला क्रिकेट टेस्ट मैच -------------
इंग्लैंड केखिलाफ लॉर्ड्स में जून 25,
1932...
* पहला एकदिवसीय मैच --------------
इंग्लैंड के खिलाफ लोर्ड्स में 13
जुलाई 1974
* पहला टी -20 मैच - -----------दक्ष
िण अफ्रीका के विरुद्ध 1 दिसम्बर
2006
* पहला टेस्ट कप्तान - --------------स
ीके नायडू, इंग्लैंड के 1932 के दौरे के
लिए
* पहला वनडे कप्तान ---------------
----- अजीत वाडेकर, 1974
* पहला वनडे जीता - ---------------
1975 में पूर्वी अफ्रीका के खिलाफ
कप्तान एस वेंकटराघवन
* पहला टेस्ट मैच जीता ---------------
------ इंग्लैंड के विरुद्ध मद्रास,
1951-52
में
* पहला टेस्ट सीरीज जीत –
--------------1952 पाकिस्तान, के
खिलाफ
* भारतीय उपमहाद्वीप के बाहर
पहली टेस्ट सीरीज जीत ----------
1967-68 न्यूजीलैंड, के खिलाफ
* विकेट लेने वाले पहला भारतीय
गेंदबाज ------------ मोहम्मद निसार
* अर्धशतक बनाने वाले पहला क्रिकेटर
- -------------अमर सिंह
* शतक बनाने वाले पहला क्रिकेटर
-------------- दक्षिण मुंबई में इंग्लैंड के
खिलाफ 1933 में लाला अमरनाथ
* टेस्ट में दोहरा शतक बनाने वाले
पहला क्रिकेटर---------------- -
1955-56
में हैदराबाद में पोली उमरीगर,
---------------न्यूजीलैंड के खिलाफ223
* टेस्ट में ट्रिपल शतक बनाने वाले
पहला क्रिकेटर --------------- 2004
में
मुल्तान में पाकिस्तान के खिलाफ
वीरेंद्र सहवाग, 309
* वनडे में दोहरा शतक बनाने वाले
पहला क्रिकेटर - सचिन
तेंदुलकर, ग्वालियर, 24 फरवरी 2010
में दक्षिण अफ्रीका के
खिलाफ 200 *.
*टेस्ट मैच में पहली हैट्रिक - मार्च
2001 में Austrlia के
खिलाफ हरभजन सिंह
* वनडे मैच में पहली हैट्रिक - 1987 में
न्यूजीलैंड के खिलाफ
चेतन शर्मा
* पहला क्रिकेटर विश्व कप
चैम्पियनशिप जीत - 1983 क्रिकेट
विश्व कप में
* टेस्ट क्रिकेट में 10,000 रन पूरे करने
वाले पहला बल्लेबाज -
सुनील गावस्कर
* वनडे क्रिकेट में 10,000 रन पूरे करने
वाले पहला बल्लेबाज -
सचिन तेंडुलकर
* टेस्ट और वनडे संयुक्त में 100 शतक
बनाने
वाला पहला क्रिकेटर - सचिन तेंदुलकर
* एक पारी में सभी 10 विकेट लेने वाले
गेंदबाज - अनिल कुंबले,
दिल्ली में पाकिस्तान के खिलाफ
10/74, 1999
* टेस्ट क्रिकेट में 50 शतक बनाने
वाला पहला बल्लेबाज - सचिन
तेंदुलकर
* सर्वोच्च टेस्ट स्कोर - 726/9
श्रीलंका के खिलाफ मुंबई में
2009 में
* न्यूनतम टेस्ट स्कोर - 42 इंग्लैंड के
खिलाफ 1974 में
* उच्चतम वनडे स्कोर - 418/5
वेस्टइंडीज, 2011 के खिलाफ
इंदौर में
* न्यूनतम वनडे स्कोर - 54 श्रीलंका के
खिलाफ शारजाह में,
2001
* वनडे में उच्चतम जीत मार्जिन - 257
बरमूडा के खिलाफ वेस्ट
इंडीज में, 2007
* टेस्ट मैच में उच्चतम जीत मार्जिन -
बांग्लादेश के खिलाफ
पारी और 239 रन, मीरपुर 2007
🇮🇳🚩🇮🇳

17 May 2015

संस्कृत की सामान्य जानकारियाँ


------------------------------------------
(1.) संस्कृत में तीन वचन होते हैंः--
(क) एकवचन,
(ख) द्विवचन,
(ग) बहुवचन ।
(2.) संस्कृत में तीन लिंङ्ग होते हैंः---
(क) पुल्लिङ्ग,
(ख) स्त्रीलिङ्ग,
(ग) नपुंसकलिङ्ग ।
(3.) संस्कृत में तीन पुरुष होते हैंः--
(क) प्रथम पुरुष,
(ख) मध्यम पुरुष,
(ग) उत्तम पुरुष ।
(4.) संस्कृत में सात विभक्तियाँ होती हैं, जबकि कारक छः होते हैंः--
(क) प्रथमा विभक्ति--कर्त्ता कारक,
(ख) द्वितीया विभक्ति---कर्म कारक,
(ग) तृतीया विभक्ति---करण कारक,
(घ) चतुर्थी विभक्ति---सम्प्रदान कारक,
(ङ) पञ्चमी विभक्ति---अपादान कारक,
(च) षष्ठी विभक्ति---सम्बन्ध,
(छ) सप्तमी विभक्ति---अधिकरण कारक,
(ज) प्रथमा विभक्ति---सम्बोधन ।
सम्बन्ध और सम्बोधन को कारक नहीं माना जाता है, क्योंकि इन दोनों का क्रिया के साथ सम्बन्ध नहीं बैठता, जबकि अन्य सभी का क्रिया के साथ सम्बन्ध बैठ जाता है। वस्तुतः कारक वही होता है, जिसका क्रिया के साथ सम्बन्ध हो।
(5.) संस्कृत में लकार दस होते हैंः--
(क) लट् लकार--वर्तमान काल,
(ख) लिट् लकार--भूत काल,
(ग) लुट् लकार---अनद्यतन भविष्यत्काल,
(घ) लृट् लकार---भविष्यत् काल,
(ङ) लेट् लकार--केवल वेद में प्रयुक्त। लिङ् के अर्थ में,
(च) लोट् लकार--विधि-आदि अर्थों में,
(छ) लङ् लकार--अनद्यतन भूतकाल,
(ज) लिङ् लकार--इसके दो भेद हैं--
विधिलिङ्--आज्ञादि छः अर्थों में प्रयुक्त।
आशीर्लिङ्--आशीर्वाद-अर्थ में।
(झ) लुङ् लकार---सामान्य भूतकाल में,
(ञ) लृङ् लकार--क्रिया की अतिपत्ति में प्रयुक्त।
(6.) संस्कृत में 10 गण होते हैं---
(क) भ्वादि-गण,
(ख) अदादि-गण,
(ग) जुहोत्यादि-गण,
(घ) दिवादि-गण,
(ङ) स्वादि-गण,
(च) तुदादि-गण,
(छ) रुधादि-गण,
(ज) तनादि-गण,
(झ) क्रियादि-गण,
(ञ) चुरादि-गण ।
(7.) संस्कृत में चार प्रकार के शब्दः--
(क) नाम,
(ख) आख्यात,
(ग) उपसर्ग,
(घ) निपात ।
(8.) सूत्रों के सात प्रकार होते हैंः---
(क) अधिकार-सूत्र,
(ख) सञ्ज्ञा-सूत्र,
(ग) परिभाषा-सूत्र,
(घ) विधि-सूत्र,
(ङ) निषेध-सूत्र,
(च) नियम-सूत्र,
(छ) अतिदेश-सूत्र ।

16 May 2015

Tatvo ane teno parmanukramank



1 - H - Hydrogen
2 - He - Helium
3 - Li - Lithium
4 - Be - Beryllium
5 - B - Boron
6 - C - Carbon
7 - N - Nitrogen
8 - O - Oxygen
9 - F - Fluorine
10 - Ne - Neon
11 - Na - Sodium
12 - Mg - Magnesium
13 - Al - Aluminum, Aluminium
14 - Si - Silicon
15 - P - Phosphorus
16 - S - Sulfur
17 - Cl - Chlorine
18 - Ar - Argon
19 - K - Potassium
20 - Ca - Calcium
21 - Sc - Scandium
22 - Ti - Titanium
23 - V - Vanadium
24 - Cr - Chromium
25 - Mn - Manganese
26 - Fe - Iron
27 - Co - Cobalt
28 - Ni - Nickel
29 - Cu - Copper
30 - Zn - Zinc
31 - Ga - Gallium
32 - Ge - Germanium
33 - As - Arsenic
34 - Se - Selenium
35 - Br - Bromine
36 - Kr - Krypton
37 - Rb - Rubidium
38 - Sr - Strontium
39 - Y - Yttrium
40 - Zr - Zirconium
41 - Nb - Niobium
42 - Mo - Molybdenum
43 - Tc - Technetium
44 - Ru - Ruthenium
45 - Rh - Rhodium
46 - Pd - Palladium
47 - Ag - Silver
48 - Cd - Cadmium
49 - In - Indium
50 - Sn - Tin
51 - Sb - Antimony
52 - Te - Tellurium
53 - I - Iodine
54 - Xe - Xenon
55 - Cs - Cesium
56 - Ba - Barium
57 - La - Lanthanum
58 - Ce - Cerium
59 - Pr - Praseodymium
60 - Nd - Neodymium
61 - Pm - Promethium
62 - Sm - Samarium
63 - Eu - Europium
64 - Gd - Gadolinium
65 - Tb - Terbium
66 - Dy - Dysprosium
67 - Ho - Holmium
68 - Er - Erbium
69 - Tm - Thulium
70 - Yb - Ytterbium
71 - Lu - Lutetium
72 - Hf - Hafnium
73 - Ta - Tantalum
74 - W - Tungsten
75 - Re - Rhenium
76 - Os - Osmium
77 - Ir - Iridium
78 - Pt - Platinum
79 - Au - Gold
80 - Hg - Mercury
81 - Tl - Thallium
82 - Pb - Lead
83 - Bi - Bismuth
84 - Po - Polonium
85 - At - Astatine
86 - Rn - Radon
87 - Fr - Francium
88 - Ra - Radium
89 - Ac - Actinium
90 - Th - Thorium
91 - Pa - Protactinium
92 - U - Uranium
93 - Np - Neptunium
94 - Pu - Plutonium
95 - Am - Americium
96 - Cm - Curium
97 - Bk - Berkelium
98 - Cf - Californium
99 - Es - Einsteinium
100 - Fm - Fermium
101 - Md - Mendelevium
102 - No - Nobelium
103 - Lr - Lawrencium
104 - Rf - Rutherfordium
105 - Db - Dubnium
106 - Sg - Seaborgium
107 - Bh - Bohrium
108 - Hs - Hassium
109 - Mt - Meitnerium
110 - Ds - Darmstadtium
111 - Rg - Roentgenium
112 - Cn - Copernicium
113 - Uut - Ununtrium
114 - Fl - Flerovium
115 - Uup - Ununpentium
116 - Lv - Livermorium
117 - Uus - Ununseptium
118 - Uuo - Ununoctium

15 May 2015

विभिन्न संस्थाओं के संस्कृत ध्येय वाक्य



आर्य समाज-
॥कृण्वन्तो विश्वमार्यम॥
आर्य वीर दल-
॥अस्माकं वीरा उत्तरे भवन्तु॥
भारत सरकार-
॥सत्यमेव जयते॥
लोक सभा-
॥धर्मचक्र प्रवर्तनाय॥
उच्चतम न्यायालय-
॥यतो धर्मस्ततो जयः॥
आल इंडिया रेडियो- ॥बहुजनहिताय बहुजन‍सुखाय॥

दूरदर्शन-
॥सत्यं शिवम् सुन्दरम्॥
गोवा राज्य-
॥सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्‌भवेत्॥
भारतीय जीवन बीमा निगम-
॥योगक्षेमं वहाम्यहम्॥
डाक तार विभाग -
॥अहर्निशं सेवामहे॥
श्रम मंत्रालय -
॥श्रम एव जयते॥
भारतीय सांख्यिकी संस्थान -
॥भिन्नेष्वेकस्य दर्शनम्॥
थल सेना -
॥सेवा अस्माकं धर्मः॥
वायु सेना -
॥नभःस्पृशं दीप्तम्॥
जल सेना -
॥शं नो वरुणः॥
मुंबई पुलिस -
॥सद्रक्षणाय खलनिग्रहणाय॥
हिंदी अकादमी -
॥अहम् राष्ट्री संगमनी वसूनाम॥
भारतीय राष्ट्रीय विज्ञानं अकादमी -
॥हव्याभिर्भगः सवितुर्वरेण्यं॥
भारतीय प्रशासनिक सेवा अकादमी -
॥योगः कर्मसु कौशलं॥
विश्वविद्यालय अनुदान आयोग-
॥ज्ञान-विज्ञानं विमुक्तये॥
नेशनल कौंसिल फॉर टीचर एजुकेशन -
॥गुरुः गुरुतामो धामः॥
गुरुकुल काङ्गडी विश्वविद्यालय-
॥ब्रह्मचर्येण तपसा देवा मृत्युमपाघ्नत॥
इन्द्रप्रस्थ विश्वविद्यालय-
॥ ज्योतिर्व्रणीत तमसो विजानन॥
काशी हिन्दू विश्वविद्यालय-
॥विद्ययाऽमृतमश्नुते॥
आन्ध्र विश्वविद्यालय -
॥तेजस्विनावधीतमस्तु॥
बंगाल अभियांत्रिकी एवं विज्ञान विश्वविद्यालय, शिवपुर -
॥उत्तिष्ठत जाग्रत प्राप्य वरान् निबोधत॥
गुजरात राष्ट्रीय विधि विश्वविद्यालय -
॥आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः॥
संपूणानंद संस्कृत विश्वविद्यालय -
॥श्रुतं मे गोपय॥
श्री वैंकटेश्वर विश्वविद्यालय-
॥ज्ञानं सम्यग् वेक्षणम्॥
कालीकट विश्वविद्यालय -
॥निर्मय कर्मणा श्री॥
दिल्ली विश्वविद्यालय -
॥निष्ठा धृति: सत्यम्॥
केरल विश्वविद्यालय -
॥कर्मणि व्यज्यते प्रज्ञा॥
राजस्थान विश्वविद्यालय -
धर्मो विश्वस्य जगतः प्रतिष्ठा॥
पश्चिम बंगाल राष्ट्रीय न्यायिक विज्ञान विश्वविद्यालय-
॥युक्तिहीने विचारे तु धर्महानि: प्रजायते॥
वनस्थली विद्यापीठ -
॥सा विद्या या विमुक्तये॥
राष्ट्रीय शैक्षिक अनुसंधान और प्रशिक्षण परिषद् (एन॰सी॰ई॰आर॰टी) -
॥विद्ययाऽमृतमश्नुते॥
केन्द्रीय विद्यालय -
॥तत् त्वं पूषन् अपावृणु॥
केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड -
॥असतो मा सद् गमय॥
प्रौद्योगिकी महाविद्यालय, त्रिवेन्द्रम-
॥कर्म ज्यायो हि अकर्मण:॥
देवी अहिल्या विश्वविद्यालय, इन्दौर-
॥धियो यो नः प्रचोदयात्॥
गोविंद बल्लभ पंत अभियांत्रिकी महाविद्यालय, पौड़ी-
॥तमसो मा ज्योतिर्गमय॥
मदन मोहन मालवीय अभियांत्रिकी महाविद्यालय, गोरखपुर -
॥योगः कर्मसु कौशलम्॥
भारतीय प्रशासनिक कर्मचारी महाविद्यालय, हैदराबाद-
॥संगच्छध्वं संवदध्वम्॥
इंडिया विश्वविद्यालय का राष्ट्रीय विधि विद्यालय -
॥धर्मो रक्षति रक्षितः॥
संत स्टीफन महाविद्यालय, दिल्ली -
॥सत्यमेव विजयते नानृतम्॥
अखिल भारतीय आयुर्विज्ञान संस्थान -
॥शरीरमाद्यं खलु धर्मसाधनम्॥
विश्वेश्वरैया राष्ट्रीय प्रौद्योगिकी संस्थान, नागपुर -
॥योग: कर्मसु कौशलम्॥
मोतीलाल नेहरू राष्ट्रीय प्रौद्योगिकी संस्थान, इलाहाबाद -
॥सिद्धिर्भवति कर्मजा॥
बिरला प्रौद्योगिकी एवं विज्ञान संस्थान, पिलानी -
॥ज्ञानं परमं बलम्॥
भारतीय प्रौद्योगिकी संस्थान खड़गपुर -
॥योगः कर्मसु कौशलम्॥
भारतीय प्रौद्योगिकी संस्थान मुंबई -
॥ज्ञानं परमं ध्येयम्॥
भारतीय प्रौद्योगिकी संस्थान कानपुर -
॥तमसो मा ज्योतिर्गमय॥
भारतीय प्रौद्योगिकी संस्थान चेन्नई -
॥सिद्धिर्भवति कर्मजा॥
भारतीय प्रौद्योगिकी संस्थान रुड़की -
॥श्रमं विना न किमपि साध्यम्॥
भारतीय प्रबंधन संस्थान अहमदाबाद -
॥विद्या विनियोगाद्विकास:॥
भारतीय प्रबंधन संस्थान बंगलौर -
॥तेजस्वि नावधीतमस्तु॥
भारतीय प्रबंधन संस्थान कोझीकोड -
॥योगः कर्मसु कौशलम्॥
नेपाल सरकार -
॥जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी॥
इंडोनेशिया जलसेना -
॥जलेष्वेव जयामहे॥
असेह राज्य (इंडोनेशिया) -
॥पञ्चचित॥
कोलंबो विश्वविद्यालय (श्रीलंका) -
॥बुद्धि: सर्वत्र भ्राजते॥
मोराटुवा विश्वविद्यालय (श्रीलंका) -
॥विद्यैव सर्वधनम्॥
पेरादेनिया विश्वविद्यालय (श्रीलंका) -
॥सर्वस्य लोचनं शास्त्रम्॥
सेना ई एम ई कोर -
॥कर्मह हि धर्मह॥
सेना राजपूताना राजफल -
॥वीर भोग्या वसुन्धरा॥
सेना मेडिकल कोर -
॥सर्वे संतु निरामया॥
सेना शिक्षा कोर -
॥विदैव बलम्॥
सेना एयर डिफेन्स -
॥आकाशेय शत्रुन जहि॥
सेना ग्रेनेडियर रेजिमेन्ट -
॥सर्वदा शक्तिशालिं॥
सेना राजपूत बटालियन -
॥सर्वत्र विजये॥
सेना डोगरा रेजिमेन्ट -
॥कर्तव्यम अन्वात्मा॥
सेना गढवाल रायफल -
॥युद्धया कृत निश्चया॥
सेना कुमायू रेजिमेन्ट -
॥पराक्रमो विजयते॥
सेना महार रेजिमेन्ट -
॥यश सिद्धि॥
सेना जम्मू काश्मीर रायफल -
॥प्रस्थ रणवीरता॥
सेना कश्मीर लाइट इंफैन्ट्री-
॥बलिदानं वीर लक्षयं॥
सेना इंजीनियर रेजिमेन्ट -
॥सर्वत्र॥
भारतीय तट रक्षक -
॥व्याम रक्षामह॥
सैन्य विद्यालय -
॥युद्धं प्र्गायय॥
सैन्य अनुसंधान केंद्र -
॥बालस्य मूलं विज्ञानम॥

8 May 2015

HTAT SYLLABUS

🌀 આચાર્ય અભીયોગ્યતા કસોટી HTAT પરીક્ષા લેવામાં આવે છેજે ધોરણ ૧ થી ૮ માં આચાર્ય ની ભરતી માટે હોય છે .
📚SYLLABUS
➡આ પરીક્ષા બે વિભાગ માં લેવાશે, જેમાં તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે.
🌷વિભાગ ૧

➡૭૫ ગુણ
🌿વિભાગ ૨

➡૭૫ ગુણ
💎કુલ ગુણ                  ૧૫૦
⏰સમય              ૧૨૦ મિનીટ
🌺વિભાગ૧(ત્રણ પેટા વિભાગ છે..)
1⃣ સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નો
- ભારતીય બંધારણ, મૂળભૂત હક્કો અને ફરજો
- રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું
- ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ
- ખેલકૂદ અને રમતો
- સંગીત અને કળા
- રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ૨૦૦૫ (આરટીઆઈ)
- ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ (આરટીઆઈ)
- મહાન વિભૂતિઓ (દેશ) વર્તમાન પ્રવાહ, અને આનુસંગિક બાબતો
2⃣ વહીવટી સંચાલન :
- ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગનું માળખું અને તેની કચેરીઓનું કાર્ય તેમજ આંતર સંબંધો.
- ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭
- ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા (નિયમન) અધિનિયમ ૧૯૮૪
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા (પૂર્વ પ્રાથમિક, અને પ્રાથમિક શીક્ષંક તાલીમ કોલેજ) નિયમો ૧૯૮૪
- નેશનલ કોઉંનશીલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ ૧૯૯૩
- શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ , શિક્ષણમાં નુતન પ્રવાહો, શિક્ષણ સુધારણા , અનેપહેલ(રાજ્ય અને દેશ કક્ષાએ)
- રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા ૨૦૦૫
- અન્ય પ્રાથમિક શિક્ષણ પીટીસી અને બીએડ ના અભ્યાસક્રમ મુજબ
3⃣ મેથડો લોજી અને એજ્યુકેશન સાયકોલોજી
- રીઝનીંગ એબીલીટી અને લોજીકલ રીઝનીંગ , ડેટા ઇન્ટર પ્રિતેશન સાથે
🌻વિભાગ–૨
આ વિભાગ માં પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવશે. પરંતુ તેના કઠિનતા મુલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૯ અને ૧૦) પ્રમાણે રહેશે. પરંતુ દરેક વિષયનું ગુણ ભારાંક સમાન રહે તે જરૂરી નથી.
(આ કસોટી માં બંને વિભાગ માં જુદા જુદા ઓછા માં ઓછા ૫૦ ટકા ગુણ અને બંને મળી ઓછા માં ઓછા ૬૦ ટકા મેળવેલ હશે. તો જ પાસ ગણાશે. અનામત ઉમદેવાર માટે ૫૫ ટકા ગુણ મેળવીને ઉર્તીણ થવાનું