7 January 2015

જામનગરના લાલપુર તાલુકાના વિદ્યાસહાયકોને સી.સી.સી.પાસ ના હોય તો પુરાપગારમાંથી ફીક્સમાં મુકવાનો પરિપત્ર. આભાર હિરેનભાઇ શિક્ષક્ગ્રુપ. આ પરિપત્રનો અમલ થશે ?