25 November 2016

હે ઇશ્વર મને બધા ના સદગુણો જ બતાવજે

માણસ જયારે બીજા સાથે
સંબંધ બાંધે
ત્યારે તેને સામે વાળી વ્યક્તિ ના
સદગુણો જ દેખાય છે.
ને સંબંધ બગડયા પછી માત્ર ખામીઓજ.....

હે ઇશ્વર મને બધા ના
સદગુણો જ બતાવજે,
કેમ કે બીજા ની ખામી઼ જોઈ શકુ
એટલો સંપુર્ણ તો હુ પણ નથી...