માણસ જયારે બીજા સાથે સંબંધ બાંધે ત્યારે તેને સામે વાળી વ્યક્તિ ના સદગુણો જ દેખાય છે. ને સંબંધ બગડયા પછી માત્ર ખામીઓજ.....
હે ઇશ્વર મને બધા ના સદગુણો જ બતાવજે, કેમ કે બીજા ની ખામી઼ જોઈ શકુ એટલો સંપુર્ણ તો હુ પણ નથી...