સમય પર નિર્ણય લો,
ભલે ખોટો પડે,
સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી..
"એક સરસ વાક્ય"
*"આજની સવાર એટલે બાકી રહેલી જીંદગીનો પહેલો દિવસ"*
🌿🌺🌺🌿