ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ તત્ત્વ રહી શકતું હોય તો તે "નિર્દોષતા" છે, જયા સુધી કોઈપણ કાર્યમાં તમારો "ભાવ નિર્દોષ" છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે જ છે.......