16 April 2017

નિર્દોષતા

ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ તત્ત્વ રહી શકતું હોય તો તે "નિર્દોષતા" છે,

જયા સુધી કોઈપણ કાર્યમાં તમારો
"ભાવ નિર્દોષ" છે
ત્યાં સુધી
ઈશ્વર તમારી સાથે જ છે.......