25 August 2018

આ કેરેક્ટર હોય પ્રજાનું તો દેશ મહાન થાય જ થાય..

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનીએ બ્રિટન આવતા ખાંડના જહાજ બોમ્બમારો કરી ડુબાડી દીધા.

બ્રિટીશ રેડીયો પર જાહેરાત થઈ કે દેશમાં ખાંડની અછત છે માટે માપમાં મળશે.

તત્કાલીન બ્રિટીશ વડાપ્રધાન ચર્ચિલ એનું પરિણામ જોવા લંડનમાં નીકળ્યા અને ખાંડ માટેની લાઈનો જોઈ હતાશ થઈ ગયા.

તો પણ એમણે લાઈનમાં જઈ બેચાર જણને પૂછયું તો ખબર પડી કે જેમની પાસે વધુ ખાંડ પડી હતી તે એ લોકો પાછી આપવા લાઈનમાં ઉભા હતા.

ચર્ચિલ ગદગદ થઈ ગયા અને જીત ના પૂ્ર્ણ વિશ્વાસ સાથે પાછા વળી ગયા.

ત્યારે બ્રિટીશર ગાય છે એન્થમ કે

Rule Britannia rule the waves Britisher will never slaves

આ કેરેક્ટર હોય પ્રજાનું તો દેશ મહાન થાય જ થાય...

ખાલી પોપટની જેમ જય હિંદ બોલવાથી રાષ્ટ્રભક્તિ પૂરવાર ના થાય.