"ભાઈબીજનું પવિત્ર પર્વ સંસારનું સૌથી અનેરું પર્વ છે. પિતૃગૃહની તમામ સંપત્તિ છોડીને સ્વસુરગૃહમાં જે મળ્યું તેને સસ્નેહ સ્વીકારી ત્યાં જ ઠરીઠામ થયેલી ત્યાગમૂર્તિ લાડલી બહેનને ત્યાં વર્ષમાં એકવાર, આજના દિવસે મહેમાન બનીને જવા પછળનું તાત્પર્ય એવું છે કે ત્યાની સ્થિતિ-પરિસ્થિતિ ભાઈ પોતે જોઈ-જાણી શકે. જો કોઈ કમી હોય તો પૂરી કરી શકે. બીજું કે કોઈ ભાઈ પોતાની બહેનની ત્યાગની ભાવનાને ભૂલી જાય તો તે તાજી કરવી જોઈએ. બહેનના ઘરે જમવાથી તેના ઘરનું ઋણ સ્વીકારવાની પવિત્ર ફરજ ભૂલાઈ ના જાય. બહેનના પિયરનો વહાલસોયો દરવાજો હંમેશને માટે ઊઘાડો રહે. જ્યાં બહેન હકથી વગર કારણે આવી શકે તેમજ પોતાનું વ્હાલ વ્યક્ત કરી શકે. આજના પાવન દિવસે હાર્દિક શુભકામના."
Pages
- હોમ
- પરિપત્રો પ્રાથમિક
- SUPER VIDEO
- ગુજરાતી,
- હિન્દી
- સંસ્કૃત
- અંગ્રેજી
- ગણિત
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- કોમ્પ્યુટર
- પર્યાવરણ
- પુસ્તક સાહિત્ય
- C.C.C.ઉપયોગી
- 2 થી 8 ની કવિતાઓ
- શાળાના ફોટોગ્રાફ્સ
- પ્રવાસ
- પ્રાર્થનાસભા
- ઇકો ક્લબ
- બાળવાર્તાઓ ડાઉનલોડ
- શાળા પત્રકો
- ચિત્ર,સંગીત,વ્યાયામ
- MOBILE PHONE
- Mp3 Song
- બાળ અભિનય ગીતો
- સાંસ્કૃતિક કાર્યક્રમો
- ધોરણ-12
- સામાજિક વિજ્ઞાન
- પ્રજ્ઞા