7 May 2018

મરવાનુ બધા ને છે. ..પંરતુ મરવા કોઈ માંગતુ નથી...

બુદ્ધે સાચુ કહ્યુ છે. ..
મરવાનુ બધા ને છે. ..પંરતુ મરવા કોઈ માંગતુ નથી...
આજ પરિસ્થિતિ ઘણી જ વિષમ છે. .

👉ભોજન બધા ને જોઈએ છે પણ ખેતી કોઈ કરવા તૈયાર નથી
👉પાણી બધા ને જોઈએ છે પણ પાણી કોઈ બચાવવા તૈયાર નથી
👉દૂધ બધા ને જોઈએ છે પણ પશુઓનુ પાલન કરવા તૈયાર નથી
👉છાંયડો બધા ને જોઈએ છે પણ વૃક્ષો લગાવવા તૈયાર નથી
👉વહુ ઘરમા બધા ને જોઈએ પણ બેટીઓ ને બચાવવા તૈયાર નથી
👆👆👆👆👆
આ મેસેજ વાચી ને વાહ વાહ કરશે પણ સમાજ મા જાગૃતતા ફેલાવવા ફોરવર્ડ કરવા તૈયાર નથી