26 August 2016

'વિરોધ' ક્યારે હોય ?


'વિરોધ' ક્યારે હોય ?

જ્યારે આપણું 'કામ સારું' હોય....

પણ બીજા ને ગમતું ના હોય.

જ્યારે આપણું 'કામ સાચું' હોય .....

પણ બીજા ને પચતું ના હોય.

જ્યારે આપણો 'માર્ગ સાચો' હોય ....

પણ બીજા સાથે ચાલી શકતા ના હોય.

જ્યારે આપણે 'કર્મ' કરતા હોય.....

પણ બીજા ભ્રમમાં રાચતા હોય...

'વિરોધ' એટલે...

આપણે સાચા માર્ગે હોવાનું સર્ટીફીકેટ.