સમય આના વિષે બોલીએ એટલું ઓછું છે.
જ્યારે સારો સમય ચાલતો હોય તયારે બધા સાથે હોય પરંતુ ખરાબ સમય મા જે આપની સાથે સાથે રહે તે સાચા સ્વજન કહેવાય...
એક મિત્ર એ જ્યારે મરી ઘડિયાળ બંધ હાલતા માં જોય તયારે જણાવેલ કે ઘડિયાળ કેમ બંધ છે તૌ મે જણાવ્યું કે અત્તયારે સમય બંધ થય ગ્યો છે.. તૌ તેમણે જણાવેલ કે તારી સાથે હુ હોવ અને તારો સમય કેમ બંધ થય જય....બસ આવું જ્યારે થોડુ પણ આશ્વાસન મડે તૌ પણ રોકાયાયેલો સમય પાછો ચાલવા લાગે છે... બસ જીવન મા પણ આવાજ મિત્રો ની જરૂર છે....