ગુણોત્સવ-7
પાંડવો અને કૌરવો ગુરુ દ્રોણ ના આશ્રમમા જ અભ્યાસ કરતા.
તો શું હસ્તિનાપુરનું રાજકારણ તેમનો ગુણોત્સવ કરવા જતું..?
એક જ આશ્રમ માં ભણતા સમર્થ શિક્ષક ના શિષ્યો નો ગ્રેડ સમાન ન હતો રહેતો.
પાંડવો A ગ્રેડ ના અધિકારી બનતા તો કૌરવો E ગ્રેડ મેળવવામાં પાછી પાની કરે તેમ ન હતા.
આમાં દોષ કોનો દ્રોણ નો..??
ભર ચોમાસે મોરનો ટહુકો જો આપણા હૃદય ને ના ભીંજવી શકે તો એમાં દોષ મોર નો કે પછી આપણા હૃદય નો...?!!